મોરબી નિવાસી પ્રમોદરાય હરિલાલ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પ્રમોદરાય હરિલાલ ભટ્ટ (ઉ.વ.80) તે સ્વ. દીપકભાઈ, સ્વ. અરુણભાઈ, ઉપેનભાઈ તથા ભાવનાબેન જયેશભાઇ જાનીના પિતા તથા હસમુખભાઈ ઠાકર , ભરતભાઈ ઠાકર અને દિલીપભાઈ ઠાકરના બનેવીનું તા. 3-06-2022 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 05-06-2022 ને રવિવારે સાંજે 5 થી 6 કલાકે રામ મહેલ મંદિરે, દરબારગઢ પાસે, મોરબી ખાતે રાખેલ છે

- text