મોરબી નિવાસી લક્ષ્મીબેન ચૌહાણનું અવસાન

- text


મોરબી: લક્ષ્મીબેન દલાભાઈ ચૌહાણ તે ચંદુભાઈ (97254 17831) તથા ડાયાભાઇ (79847 64391)ના માતાનું તારીખ 10/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/1/2023 ને બુધવારે બપોરે 3 થી 5 કલાક દરમ્યાન ડાયાભાઈ દલાભાઈ ચૌહાણ ગુ.હા. બોર્ડ એમ-732, સનાળા રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text