માણેકવાળા : ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણાનું અવસાન

મોરબી : માણેકવાળા નિવાસી ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણા(ઉ.વ.18),તે રાજેશભાઈ(90997 04672)ની પુત્રી,હીરાભાઈની પૌત્રી,રવિ, કેતન અને સ્નેહની બહેનનું તા.27ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના...

મોરબી: હસમુખરાય ખીમશંકરભાઈ વ્યાસનું અવસાન

  મોરબી: હસમુખરાય ખીમશંકર વ્યાસનું તારીખ 3/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/5/2022 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક...

મોરબી : દેવશીભાઈ વિરજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દેવશીભાઈ વિરજીભાઈ ભોરણીયા(ઉ.93) તે સવજીભાઈ, મણીભાઈના પિતાજી તેમજ શૈલેષભાઇ, જીતેન્દ્રભાઈ અને પ્રકાશભાઇના દાદાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી : સમજુબેન મગનભાઈ સનારિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સમજુબેન મગનભાઈ સનારિયા(ઉ.વ.80),તે હિંમતભાઈ સનારિયા( 9712902750),અશોકભાઈ સનારિયા (9825813358), નીતિનભાઈ સનારિયા(9316810296),રાજેશભાઈ સનારિયા(9925054066),પંકજભાઈ સનારિયા(9978859509)ના દાદીમાંનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.2ના સાંજે 4...

મોરબી : બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયાનું અવસાન

મોરબી : મૂળ જીવાપરના વતની અને હાલ મોરબી નિવાસી બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયા(ઉ. વ.૬૮),તે જયાબેનના પતિ,સ્વ.અતુલભાઇ અને સોનલબેનના પિતા,મહાદેવભાઈના ભાઈ,સુરેશભાઇ અને જિજ્ઞાસાબેનના કાકા,મહેન્દ્રભાઈ અને હીનાબેન...

મોરબી : મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિનું અવસાન

મોરબી : શકત શનાળા નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિ(ઉ.વ.૭૬),તે હિતેન્દ્રભાઇ(અમુભાઈ)(૯૭૨૭૯૨૨૩૯૯),ગિરીશભાઇ(૯૯૧૩૫૩૩૩૭૬)ના પિતાશ્રી, જૈમી(૯૯૭૮૪૬૫૮૬૩),રૂપેશ, મન અને મિરલના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૨૯ના રોજ...

મોરબી અમરેલીના પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલાનું અવસાન

મોરબી : મોરબીના અમરેલી નિવાસી પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલા ઉ.54 તે ધનજીભાઈ તથા ભરતભાઇના ભાઈ અને યાજ્ઞિકભાઇના પિતાનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30ને...

મોરબી નિવાસી સરસ્વતીબેન મારૂ (લુહાર)નું અવસાન

મોરબી : નિવાસી લુહાર ગં. સ્વ. સરસ્વતીબેન પ્રેમજીભાઈ મારૂ તે સ્વ. પ્રેમજીભાઈ ગંગારામભાઈ મારૂના પત્ની, શંભુભાઈ (પ્રાણજીવનભાઈ), રસિકભાઈ, જયેશભાઈ, શૈલેષભાઈ તથા જીતેન્દ્રભાઈના માતાનું તારીખ...

મોરબી નિવાસી કિશોરભાઈ સાણંદિયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી કિશોરભાઈ વાલજીભાઈ સાણંદિયા (ઉં.વ. 48) તે હિત કિશોરભાઈ સાણંદિયાના પિતા, દિનેશભાઈ વાલજીભાઈ સાણંદિયા તથા જગદિશભાઈ વાલજીભાઈ સાણંદિયાના ભાઈનું તારીખ 18-11-2022 ને...

મોરબી નિવાસી ડાયાભાઈ ધોળકીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ધોળકીયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. લાભુબેન ડાયાલાલ ધોળકીયાના પતિ, નયનભાઈ તથા હિરેનભાઈ તથા ડો. પૂર્ણિમા જે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi : ભડીયાદ મેલડી માતાજીના મંદિરે મેલડી મંડળનું આયોજન

મોરબી: તારીખ 14 મે ને મંગળવારે રાત્રે 9-30 કલાકે ભડીયાદ ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જય ખીજડી ખેતરવારી...

મોરબી જિલ્લામાં 16 મે સુધી કમોસમી વરસાદની આગાહી

ખેડૂતોએ રાખવાના થતા તકેદારીના પગલા અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 12 મે થી 16 મેના રોજ...

FOR SALE : કન્ટેનર યાર્ડ માટેની 31 જેટલી મશીનરી વેચવાની છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કન્ટેનર યાર્ડને લાયક 31 જેટલી મશીનરી વેચવાની છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. ● ટ્રેઇલર્સ - 19...

મોચી સમાજનું ગૌરવઃ મોરબીના વ્રજ વાઘેલાએ ધો.10માં મેળવ્યા 97.15 PR

મોરબી : મોરબીની જ્ઞાનપથ સ્કૂલમાં અભ્યાસ કરતાં અને મોચી સમાજના વિદ્યાર્થી વ્રજ સાગરભાઈ વાઘેલાએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 97.15 PR મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું...