માણેકવાળા : ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણાનું અવસાન

- text


મોરબી : માણેકવાળા નિવાસી ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણા(ઉ.વ.18),તે રાજેશભાઈ(90997 04672)ની પુત્રી,હીરાભાઈની પૌત્રી,રવિ, કેતન અને સ્નેહની બહેનનું તા.27ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન માણેકવાળા ખાતે રાખેલ છે.મનસુખભાઇ હીરાભાઈ ભટાસણા મો.99254 98196,વિપુલભાઈ હીરાભાઈ ભટાસણા મો.82383 64529

- text

- text