મોરબી : બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ જીવાપરના વતની અને હાલ મોરબી નિવાસી બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયા(ઉ. વ.૬૮),તે જયાબેનના પતિ,સ્વ.અતુલભાઇ અને સોનલબેનના પિતા,મહાદેવભાઈના ભાઈ,સુરેશભાઇ અને જિજ્ઞાસાબેનના કાકા,મહેન્દ્રભાઈ અને હીનાબેન અતુલભાઈના સસરા અને રમાબેનના દિયરનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૩૦ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે શ્રી કૃષ્ણ પેલેસ – એ, બોની પાર્ક, રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.લૌકિકપ્રથા બંધ રાખેલ છે.મો.૯૭૨૩૦ ૯૮૬૮૭, ૮૦૦૦૦ ૬૦૦૦૩૫.

- text

- text