મોરબી નિવાસી ડાયાભાઈ ધોળકીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ધોળકીયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. લાભુબેન ડાયાલાલ ધોળકીયાના પતિ, નયનભાઈ તથા હિરેનભાઈ તથા ડો. પૂર્ણિમા જે. ભાડેસિઆ તથા જાગૃતિબેન સી. ગજ્જરના પિતા, ડો. જયંતિ એસ. ભાડેસિઆ તથા ડો. ચેતન ગજ્જરના સસરાનું તારીખ 14-12-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2022 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વિભુતી હોલ, ઓમ શાંતિ સ્કૂલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text