મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન

- text


મોરબીઃ નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરિયાના પત્નીનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન સરદાર પટેલ સોસાયટી, પુષ્કર એપાર્ટમેન્ટ, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text