મોરબી નિવાસી સરસ્વતીબેન મારૂ (લુહાર)નું અવસાન

- text


મોરબી : નિવાસી લુહાર ગં. સ્વ. સરસ્વતીબેન પ્રેમજીભાઈ મારૂ તે સ્વ. પ્રેમજીભાઈ ગંગારામભાઈ મારૂના પત્ની, શંભુભાઈ (પ્રાણજીવનભાઈ), રસિકભાઈ, જયેશભાઈ, શૈલેષભાઈ તથા જીતેન્દ્રભાઈના માતાનું તારીખ 20-10-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. તેઓની સ્મશાન યાત્રા આજે બપોરે 2 વાગ્યે તેમના નિવાસસ્થાન વસંત પ્લોટ, જયેશ ટેલર વાળી શેરી, મોરબી ખાતેથી નીકળશે.

- text

 

- text