ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન

- text


ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર, ચતુરભાઈ, પ્રવીણભાઈ તથા રસિકભાઈના ભત્રીજા, મુકેશભાઈ, કમલેશભાઈ, અમિતભાઈ, વિશાલભાઈ તથા ઉદયભાઇના ભાઈનું તા.20-10-2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.21/10/2022 ને શુક્રવારના રોજ બપોરે 2:00 થી 5:00 કલાક દરમિયાન ચિત્રકૂટ ધામ, ઉગમણા નાકા, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text