મોરબી નિવાસી કિશોરભાઈ સાણંદિયાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી કિશોરભાઈ વાલજીભાઈ સાણંદિયા (ઉં.વ. 48) તે હિત કિશોરભાઈ સાણંદિયાના પિતા, દિનેશભાઈ વાલજીભાઈ સાણંદિયા તથા જગદિશભાઈ વાલજીભાઈ સાણંદિયાના ભાઈનું તારીખ 18-11-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-11-2022 ને રવિવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમિયાન બીલીયા ગામ ખાતે અને તારીખ 21-11-2022 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન લોટસ 158 એ-2, ક્રિષ્ના સ્કૂલ સામે, ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text