રાજપર : બચુભાઈ સંઘાભાઈ વાધડિયાનું અવસાન

મોરબી : મૂળગામ રાજપર મોરબી નિવાસી બચુભાઈ સંઘાભાઈ વાધડિયા(ઉ.વ.84),સંઘાભાઈના પુત્ર અને સુરેશભાઈ(84696 08486)ના પિતાશ્રીનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તથા પાણી ઢોળ...

મોરબી : 100 વર્ષીય દૂધીબેન ગાંડુભાઈ બરાસરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દૂધીબેન ગાંડુભાઈ બરાસરા(ઉ.વ.100),તે ભુદરભાઈ(97123 67678),પ્રભુભાઈ(94282 77646),સ્વ.કાનજીભાઈ(97126 95367),જગદીશભાઈ(99252 54166) અને મનસુખભાઇ(99255 87633)ના માતાશ્રીનુ તા.12ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું રાખેલ...

મોરબી નિવાસી પ્રવિણાબેન પ્રફુલચંદ્ર લહેરુનું અવસાન

મોરબી : સારસ્વત બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર કે. લહેરુના પત્ની પ્રવિણાબેન તે દિનેશભાઈ પાંધીના બહેન, ડો.બી.કે.લહેરુના ભાભી, ધ્વનિશભાઈ તથા નેહલબેન સાતાના માતા, જુનાગઢ નિવાસી હરીશકુમાર...

મોરબી નિવાસી રવિભાઈ અશોકભાઈ જાનીનું અવસાન

  મોરબી : રવિભાઈ અશોકભાઈ જાની (ઉંમર વર્ષ 32) તે અશોકભાઈ બળવંતભાઈ જાની(94275 61038)ના પુત્ર, જયેશભાઈ બળવંતભાઈ જાની(95866 04440) તથા ચંદ્રેશભાઇ અનંતરાય જાની(94845 22522)ના ભત્રીજાનું...

મોરબી : પાર્થકુમાર ભાઈલાલભાઈ ગઢીયાનું અવસાન

મોરબી : પાર્થકુમાર ભાઈલાલભાઈ ગઢીયા,તે ભાઈલાલભાઈનો પુત્ર,જેરામભાઈ અને મગણભાઈનો ભત્રીજો,ધીરજભાઈ,અનિલભાઈ,ભરતભાઈ અને સુરેશભાઇના. ભાણેજનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૫ને સોમવારના રોજ સવારે ૮...

મોરબી : પ્રભુભાઈ વાઘજીભાઈ રાણીપાનું અવસાન

મોરબી : પ્રભુભાઈ વાઘજીભાઈ રાણીપા(ઉ.વ.62) તે વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા(9081567777)દિલીપભાઈ(7228068674),મયુરભાઈ(9687546313)ના પિતાશ્રીનું તા.9ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.12ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ભોરણીયાનું અવસાન

મોરબીઃ મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયા (ઉ.વ.44) તે હર્ષિત ભોરણીયાના પિતા, તે હસમુખભાઈ ભોરણીયા (99796 74047, 63534 74835)ના ભાઈ અને સ્મીત ભોરણીયાના કાકાનું તારીખ 5ને બુધવારના...

મોરબી નિવાસી બાબુભાઇ ચનિયારાનું અવસાન 

મોરબી : મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી બાબુભાઈ ગોકુળભાઈ ચનિયારા (ઉ.વ.74) તે રેવાભાઇના ભાઈ, તે જગદીશભાઈ (99099 68480) તથા નરેશભાઈ (99091 72955)ના પિતા, તે...

મોરબી નિવાસી જમનાબેન સરડવાનું અવસાન

મોરબીઃ મુ. મોટા ભેલા, હાલ. મોરબી નિવાસી જમનાબેન ગોવિંદભાઈ સરડવા (ઉં.વ. 95) તે કરમશીભાઈ ગોવિંદભાઈ સરડવા તથા દામજીભાઈ ગોવિંદભાઈ સરડવાના માતા, જગદીશભાઈ કરમશીભાઈ સરડવા...

મોરબી નિવાસી મધુબેન ડાભીનું અવસાન 

મોરબી: મોરબી-માધાપર નિવાસી મધુબેન મોહનભાઈ ડાભી (ઉં. વ. 60) તે મોહનભાઈ માવજીભાઈ ડાભી(મો.નં. 94262 69995)ના પત્ની, તે મહેશભાઈ મોહનભાઈ ડાભી (મો.નં. 98256 42164) તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...