મોરબી નિવાસી પ્રવિણાબેન પ્રફુલચંદ્ર લહેરુનું અવસાન

- text


મોરબી : સારસ્વત બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર કે. લહેરુના પત્ની પ્રવિણાબેન તે દિનેશભાઈ પાંધીના બહેન, ડો.બી.કે.લહેરુના ભાભી, ધ્વનિશભાઈ તથા નેહલબેન સાતાના માતા, જુનાગઢ નિવાસી હરીશકુમાર સાતાના સાસુ તથા અદિતીના નાનીનું તા.12/6/2022ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.16/6/2022ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાક દરમ્યાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text