- text
મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતા મૂળ માળીયા મિયાણા તાલુકાનાં મોટા દહીંસરા ગામના વતની ભરતસિંહ બટુકસિંહ જાડેજા ઉ.40 છેલ્લા બે મહિનાથી માનસિક બીમાર હોય અને અલગ અલગ જગ્યાએથી દવા ચાલુ હોય જેથી માનસિક બીમારીથી કંટાળી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text