રાજપર : બચુભાઈ સંઘાભાઈ વાધડિયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ રાજપર મોરબી નિવાસી બચુભાઈ સંઘાભાઈ વાધડિયા(ઉ.વ.84),સંઘાભાઈના પુત્ર અને સુરેશભાઈ(84696 08486)ના પિતાશ્રીનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તથા પાણી ઢોળ તા.18ને સોમવારના રોજ રાજપર,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text