મહેન્દ્રનગર નિવાસી લખમણભાઇ ભોરણીયાનું અવસાન
મોરબી : મુળ મહેન્દ્રનગર નિવાસી લખમણભાઇ ખીમજીભાઈ ભોરણીયા તે શારદાબેનના પતિ, તે નરશીભાઈ, સ્વ.નથુભાઈ, રમણીકભાઈ, ગણેશભાઈ તથા અંબારામભાઈના ભાઈ, તે હિતેશભાઈ તથા પરેશભાઈના પિતા,...
મોરબી નિવાસી રાજુભાઈ જોશીનું અવસાન
મોરબીઃ મુળ સજનપર, હાલ મોરબી નિવાસી રાજુભાઈ ઉમિયાશંકર જોશી, તે ઉમિયાશંકર વલ્લભભાઈ જોશીના પુત્ર, તે જગદીશભાઈ, ચંદુભાઈ, ઈલાબેનના ભાઈ, તે ઠીકરીયાળા નિવાસી સ્વ. રણછોડરાય...
મોટા દહીંસરા નિવાસી અશ્વિનભાઈ કાવરનું અવસાન
માળીયા (મી.): મુ. ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અશ્વિનભાઈ મકનભાઈ કાવર તે રિનાબેન અશ્વિનભાઈ કાવરના પતિ, તે ચંદ્રકાંતભાઈ મકનભાઈ કાવરના ભાઈનું તારીખ 27-11-2022 ને રવિવારના...
મોરબી નિવાસી દિનેશભાઈ મહેમદાવાદિયાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી દિનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદિયા તે સ્વ. કિશોરભાઈ નાગજીભાઈ મહેમદાવાદિયાના પુત્ર, તે સ્વ. ધર્મેન્દ્રભાઈ તથા હિતેશભાઈ (મો.નં. 97241 84800) તથા દક્ષાબેન શૈલેષકુમાર પંચાસરાના...
મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયાનું અવસાન
મોરબી : મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયા ઉ.95 તે દામજીભાઇ દેવજીભાઈ ગઢીયા (મો.9824470484) તથા કાંતિલાલ દેવજીભાઈ ગઢીયા (મો.9925485179) ના માતુશ્રીનું તા.15ને રવિવારના રોજ અવસાન...
રાજકોટ નિવાસી હસમુખભાઈ સોમૈયાનું અવસાન
મોરબી : રાજકોટ નિવાસી સ્વ.હરગોવિંદદાસ જીવણલાલ સોમૈયાના પુત્ર હસમુખભાઈ હરગોવિંદદાસ સોમૈયા (સોમૈયાભાઇ) તે સુનિલભાઈ તથા મનીષભાઈ (સદગુરુ પ્રોવિઝન સ્ટોરવાળા) તથા ધર્મિષ્ઠાબેન જતીનકુમાર પોપટના પિતા,...
મોરબીના નિતેશભાઈ મોતીભાઈ સનાવડાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોતીભાઈ ગોવિંદભાઈ સનાવડાના પુત્ર નિતેશભાઈ મોતીભાઈ ઉ.50 તે સ્વ. પ્રાણજીવનભાઈ, જયંતીભાઈ, રજનીકાંતભાઈના ભાઈ અને પ્રતિકભાઈના પિતાનું તા. 2ને ગુરુવારે અવસાન...
મોરબી નિવાસી રમેશચંદ્ર આચાર્યનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રમેશચંદ્ર નરોતમદાસ આચાર્ય (ઉ.77) તે આનંદભાઈ રમેશચંદ્ર આચાર્ય તથા કપીલભાઈ રમેશચંદ્ર આચાર્યના પિતાનું તારીખ 23-3-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું...
મોરબી નિવાસી શશીકાંતભાઈ કારીયાનું અવસાન
મોરબી: શશીકાંતભાઈ ઝવેરચંદભાઈ કારીયા તે અતુલભાઇ, હિતેશભાઈ, માધવીબેન મિરાણીના પિતા, તે રાજકોટ નિવાસી સ્વ. ગિરધરલાલ હરિભાઈ ગોટેચાના જમાઈનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી : શૈલેષભાઇ મગનભાઈ સંઘાણીનું અવસાન
મોરબી : લક્ષ્મીવાસ નિવાસી શૈલેષભાઇ મગનભાઈ સંઘાણી તે ઉપેન્દ્રભાઈ મગનભાઈ સંઘાણી તથા અશ્વિનભાઈ બાલુભાઈ સંઘાણીના ભાઈનું આજે તા. 26ને બુધવારના રોજ અવસાન થયેલ છે....