મોરબી નિવાસી રાજુભાઈ જોશીનું અવસાન

- text


મોરબીઃ મુળ સજનપર, હાલ મોરબી નિવાસી રાજુભાઈ ઉમિયાશંકર જોશી, તે ઉમિયાશંકર વલ્લભભાઈ જોશીના પુત્ર, તે જગદીશભાઈ, ચંદુભાઈ, ઈલાબેનના ભાઈ, તે ઠીકરીયાળા નિવાસી સ્વ. રણછોડરાય ઈશ્વરલાલ પંડ્યાના ભાણેજનું તારીખ 2-11-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 5-11-2022 ને શનિવારના રોજ ચતુર્વેદી મચ્છુ કઠીયા મોડ બ્રાહ્મણની વાડી, સાવસાર પ્લોટ શેરી નં- 10/11, મોરબી ખાતે સાંજે 4 થી 5 કલાકે રાખવામાં આવ્યું છે. મોસાણ પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text