Morbi : શનિવારે દરબારગઢનાં આ વિસ્તારોમાં વીજ કાપ રહેશે 

- text


મોરબી : તારીખ 11 મે ને શનિવારના રોજ મેન્ટનન્સની કામગીરીને કારણે દરબારગઢ ફીડર હેઠળના વિસ્તારમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

દરબારગઢ ફીડર હેઠળના દફતરી શેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી, વેરાઈ શેરી, સોની બજાર, પારેખ શેરી, કંસારા શેરી, ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાસર શેરી, ખત્રીવાડ 1 થી 7, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

- text

- text