મોરબી નિવાસી શશીકાંતભાઈ કારીયાનું અવસાન 

- text


મોરબી: શશીકાંતભાઈ ઝવેરચંદભાઈ કારીયા તે અતુલભાઇ, હિતેશભાઈ, માધવીબેન મિરાણીના પિતા, તે રાજકોટ નિવાસી સ્વ. ગિરધરલાલ હરિભાઈ ગોટેચાના જમાઈનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તારીખ 10/4/2023ને સોમવારે સાંજે 5:00 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text