મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવ તે રમણીકભાઈ છગનભાઈ જાદવના પત્ની અને આનંદભાઈ અને પરેશભાઈના માતાનું તા. ૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. ૧૩ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રામ મહેલ મંદિર, દરબાર ગઢ મોરબી ખાતે રાખેલ છે

- text

- text