- text
મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવ તે રમણીકભાઈ છગનભાઈ જાદવના પત્ની અને આનંદભાઈ અને પરેશભાઈના માતાનું તા. ૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. ૧૩ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રામ મહેલ મંદિર, દરબાર ગઢ મોરબી ખાતે રાખેલ છે
- text
- text