મોટા દહીંસરા નિવાસી અશ્વિનભાઈ કાવરનું અવસાન

- text


માળીયા (મી.): મુ. ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અશ્વિનભાઈ મકનભાઈ કાવર તે રિનાબેન અશ્વિનભાઈ કાવરના પતિ, તે ચંદ્રકાંતભાઈ મકનભાઈ કાવરના ભાઈનું તારીખ 27-11-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-12-2022 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text