મોરબી : શૈલેષભાઇ મગનભાઈ સંઘાણીનું અવસાન

- text


મોરબી : લક્ષ્મીવાસ નિવાસી શૈલેષભાઇ મગનભાઈ સંઘાણી તે ઉપેન્દ્રભાઈ મગનભાઈ સંઘાણી તથા અશ્વિનભાઈ બાલુભાઈ સંઘાણીના ભાઈનું આજે તા. 26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તા. 27ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યે કેશવ હાઈટ્સ ગોલ્ડન માર્કેટની પાછળ, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

ઉપેન્દ્રભાઈ સંઘાણી

મો.નં. 9714022563 

અશ્વિનભાઈ સંઘાણી

મો.નં.9662711288

- text