મહેન્દ્રનગર નિવાસી લખમણભાઇ ભોરણીયાનું અવસાન 

- text


મોરબી : મુળ મહેન્દ્રનગર નિવાસી લખમણભાઇ ખીમજીભાઈ ભોરણીયા તે શારદાબેનના પતિ, તે નરશીભાઈ, સ્વ.નથુભાઈ, રમણીકભાઈ, ગણેશભાઈ તથા અંબારામભાઈના ભાઈ, તે હિતેશભાઈ તથા પરેશભાઈના પિતા, તે ધર્મિષ્ઠાબેન અને સરોજબેનના સસરાનું તા.11-10-2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17-10-2022 ને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન મુ.મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text