મોરબી નિવાસી દિનેશભાઈ મહેમદાવાદિયાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી દિનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદિયા તે સ્વ. કિશોરભાઈ નાગજીભાઈ મહેમદાવાદિયાના પુત્ર, તે સ્વ. ધર્મેન્દ્રભાઈ તથા હિતેશભાઈ (મો.નં. 97241 84800) તથા દક્ષાબેન શૈલેષકુમાર પંચાસરાના ભ ઈ, તે રસિકભાઈ તથા મહેશભાઈ તથા શશીભાઈ તથા મુકેશભાઈ હસમુખભાઈ મહેમદાવાદિયાના ભત્રીજા, તે અરવિંદભાઈ ગોકળભાઈ વડગામાના જમાઈનું તારીખ 25-12-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-12-2022 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5-30 વાગ્યા દરમિયાન વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ-1, ઘંટીયાપા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સાસરિયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text