મોરબી નિવાસી રમેશચંદ્ર આચાર્યનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રમેશચંદ્ર નરોતમદાસ આચાર્ય (ઉ.77) તે આનંદભાઈ રમેશચંદ્ર આચાર્ય તથા કપીલભાઈ રમેશચંદ્ર આચાર્યના પિતાનું તારીખ 23-3-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-3-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં. 99980 36362, 78780 67890)

- text

- text