મોરબીના નિતેશભાઈ મોતીભાઈ સનાવડાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોતીભાઈ ગોવિંદભાઈ સનાવડાના પુત્ર નિતેશભાઈ મોતીભાઈ ઉ.50 તે સ્વ. પ્રાણજીવનભાઈ, જયંતીભાઈ, રજનીકાંતભાઈના ભાઈ અને પ્રતિકભાઈના પિતાનું તા. 2ને ગુરુવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 4ને શનિવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન અવધ-4, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text