મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયાનું અવસાન 

- text


મોરબી : મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયા ઉ.95 તે દામજીભાઇ દેવજીભાઈ ગઢીયા (મો.9824470484) તથા કાંતિલાલ દેવજીભાઈ ગઢીયા (મો.9925485179) ના માતુશ્રીનું તા.15ને રવિવારના રોજ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તા.19ને ગુરુવારે સવારે 9થી 11.30 તેમના નિવાસસ્થાન મોટાભેલા ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text