મોરબી : બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયાનું અવસાન

મોરબી : મૂળ જીવાપરના વતની અને હાલ મોરબી નિવાસી બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયા(ઉ. વ.૬૮),તે જયાબેનના પતિ,સ્વ.અતુલભાઇ અને સોનલબેનના પિતા,મહાદેવભાઈના ભાઈ,સુરેશભાઇ અને જિજ્ઞાસાબેનના કાકા,મહેન્દ્રભાઈ અને હીનાબેન...

મોરબી : મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિનું અવસાન

મોરબી : શકત શનાળા નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિ(ઉ.વ.૭૬),તે હિતેન્દ્રભાઇ(અમુભાઈ)(૯૭૨૭૯૨૨૩૯૯),ગિરીશભાઇ(૯૯૧૩૫૩૩૩૭૬)ના પિતાશ્રી, જૈમી(૯૯૭૮૪૬૫૮૬૩),રૂપેશ, મન અને મિરલના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૨૯ના રોજ...

મોરબી અમરેલીના પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલાનું અવસાન

મોરબી : મોરબીના અમરેલી નિવાસી પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલા ઉ.54 તે ધનજીભાઈ તથા ભરતભાઇના ભાઈ અને યાજ્ઞિકભાઇના પિતાનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30ને...

મોરબી નિવાસી સરસ્વતીબેન મારૂ (લુહાર)નું અવસાન

મોરબી : નિવાસી લુહાર ગં. સ્વ. સરસ્વતીબેન પ્રેમજીભાઈ મારૂ તે સ્વ. પ્રેમજીભાઈ ગંગારામભાઈ મારૂના પત્ની, શંભુભાઈ (પ્રાણજીવનભાઈ), રસિકભાઈ, જયેશભાઈ, શૈલેષભાઈ તથા જીતેન્દ્રભાઈના માતાનું તારીખ...

મોરબી નિવાસી કિશોરભાઈ સાણંદિયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી કિશોરભાઈ વાલજીભાઈ સાણંદિયા (ઉં.વ. 48) તે હિત કિશોરભાઈ સાણંદિયાના પિતા, દિનેશભાઈ વાલજીભાઈ સાણંદિયા તથા જગદિશભાઈ વાલજીભાઈ સાણંદિયાના ભાઈનું તારીખ 18-11-2022 ને...

મોરબી નિવાસી ડાયાભાઈ ધોળકીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ધોળકીયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. લાભુબેન ડાયાલાલ ધોળકીયાના પતિ, નયનભાઈ તથા હિરેનભાઈ તથા ડો. પૂર્ણિમા જે....

મોરબી નિવાસી મુક્તાબેન રાચ્છનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી મુક્તાબેન પરમાનંદભાઈ રાચ્છ તે પરમાનંદભાઈ અમરશીભાઈ રાચ્છ (મીઠાવાળા)ના પત્ની, રાજેશભાઈ, દિપકભાઈ, કમલેશભાઈ અને હંસાબેન ભાવેશભાઈ બુદ્ધદેવના માતા, તથા સ્વ. અમરશીભાઈ લાલજીભાઈ...

નવા સાદુળકા નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયાનું ૯૫ વર્ષે અવસાન

મોરબી : મૂળ નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબી નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયા (ઉ.વ.૯૫) તે ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા,ગણેશભાઈ દાનાભાઈ ભંખોડીયાના પિતા અને તુલસીભાઈ...

મહેન્દ્રગઢ(ફગસીયા) : બોપલીયા મંજુબેન કેશુભાઈનું અવસાન

મોરબી: બોપલીયા મંજુબેન કેશુભાઈ (ઉ.વ.૬૫, હાલ ગોધરા) તે પ્રકાશભાઈ, અલ્પેશભાઈ, ભાવેશભાઈ ના માતાનું તા. ૧૯ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૨૩ને...

જોડીયાઃ પીઠડ નિવાસી મગનભાઈ નેશડીયાનું અવસાન

જોડીયાઃ પીઠડ નિવાસી મગનભાઈ રણછોડભાઈ નેશડીયા તે અમરશીભાઈ નેશડીયા તથા ગોવિંદભાઈ નેશડીયાના પિતાનું તારીખ 14-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે.
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કપાસની વાવણી કરવાના હોય તો આટલુ ધ્યાન રાખજો; આગોતરા વાવેતર માટે માર્ગદર્શિકા કરાઈ જાહેર

Morbi: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત 19મી જૂનથી ચોમાસુ સિઝન શરૂ થશે. ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં...

નીચી માંડલ ખાતે મોહારી મેલડી માતાજીનો નવરંગ માંડવો યોજાશે

મોરબી : મેવાડા પરિવાર દ્વારા 4 જુનને મંગળવારના રોજ હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ખાતે મોહારી મેલડી માતાજીના નવરંગ માંડવો તથા અ.સૌ.શિતલબેન અને...

Morbi: આગામી રવિવારે રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણ

મોરબી : ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામિકના સહયોગથી મોરબીમાં આગામી તારીખ 26 મેના રોજ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને...

હવે મોરબીથી અમદાવાદ – વડોદરા ડેઇલી સુપર ફાસ્ટ પાર્સલ સર્વિસ

  પ્રખ્યાત જામનગર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીકઅપ અને ડિલિવરી સાથે પાર્ટ લોડિંગની પણ ફેસિલિટી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): સુપ્રસિદ્ધ જામનગર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોરબીથી...