મોરબી નિવાસી મુક્તાબેન રાચ્છનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી મુક્તાબેન પરમાનંદભાઈ રાચ્છ તે પરમાનંદભાઈ અમરશીભાઈ રાચ્છ (મીઠાવાળા)ના પત્ની, રાજેશભાઈ, દિપકભાઈ, કમલેશભાઈ અને હંસાબેન ભાવેશભાઈ બુદ્ધદેવના માતા, તથા સ્વ. અમરશીભાઈ લાલજીભાઈ પોપટ (બેલાવાળા)ના પુત્રી, સ્વ. જયંતીલાલ, નવીનભાઈ, અનિલભાઈ રાચ્છના ભાભી, અને કરણ, ઉર્વશી, જેમીની, અંકિત અને માહીના દાદીનું તારીખ 5-1-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તારીખ 9-1-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5-30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text