મોરબી નિવાસી રાજેશભાઈ મેરજાનું અવસાન
મોરબી : મુળ બગથળા ગામ નિવાસી હાલ મોરબી નિવાસી રાજેશભાઈ છગનભાઈ મેરજા ઉ.વ.51 તે સ્વ. છગનભાઈ નરશીભાઈ મેરજાના પુત્ર, ચતુરભાઈ નરશીભાઈ મેરજા, મગનભાઈ નરશીભાઈ...
મોરબી : રશ્મિબેન લલિતભાઈ વિડજાનું અવસાન
મોરબી :રશ્મિબેન લલિતભાઈ વિડજા (ઉ.વ.26) તે દુલર્ભજીભાઈ જીવરાજભાઈ વિડજાની પૌત્રી તથા લલિતભાઈની પુત્રી અને દીપકભાઈ, કમલેશભાઈની ભત્રીજી તેમજ રાહુલભાઈના બહેનનું તા.9ના રોજ અવસાન થયું...
મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની...
મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલાનું અવસાન
મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલા (ઉ.વ. ૫૮) તે મહેશભાઈ, પ્રવીણભાઇના ભાઈ તથા નિતિનભાઈના પિતાનું તા. ૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૪ને...
મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન
મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી : યોગેન્દ્રભાઈ ત્રિભોવનદાસ પાવાગઢીનું અવસાન
મોરબી : યોગેન્દ્રભાઈ ત્રિભોવનદાસ પાવાગઢી(નિવૃત તલાટી) (ઉ.વ. ૮૧) તે ડો. કાંતિભાઈ, કીર્તિભાઈના ભાઈ, અશોકકુમાર, મનોજકુમાર, હિતેશકુમારના પિતા તથા વિશાલ, દર્શીત, વૈભવ, કેવલના દાદાનું તા....
મોરબી નિવાસી આયુષી નારણીયાનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : મોરબી નિવાસી આયુષીબેન કેતનભાઈ નારણીયા (ઉં.વ. 13) તે કેતનભાઈ ગોવિંદભાઈ નારણીયાના પુત્રી, ગોવિંદભાઈ પુંજાભાઈ નારણીયાના પૌત્રી, બેચરભાઈ ગોવિંદભાઈ નારણીયા, નરેશભાઈ ગોવિંદભાઈ નારણીયાના...
મોરબીના ગોરધનભાઈ જેઠાભાઇ મૈજડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગોરધનભાઈ જેઠાભાઇ મૈજડીયાનું આજરોજ તારીખ 13ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 16ને ગુરુવારે સાંજે 4 થી 6...
મોરબી નિવાસી મગનભાઈ કાંજીયાનુ અવસાન
મોરબી : મૂળ ચાચાપર હાલ મોરબી નિવાસી મગનભાઇ ચકુભાઈ કાંજીયા (ઉ.વ.69) તે ગીરીશભાઈ મગનભાઇ કાંજીયાના પિતા (મો.૮૧૪૧૨૧૪૧૪૧) સ્વ.અમરશીભાઇ ચકુભાઇ કાંજીયા અને પ્રાગજીભાઇ ચકુભાઇ કાંજીયાના...
મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલાનું અવસાન
મોરબી : મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલા, તે સ્વ. બાબુભાઇ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ. મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી(વિલે પાર્લે ટ્રસ્ટ), અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ અને...