મોરબી નિવાસી રાજેશભાઈ મેરજાનું અવસાન

મોરબી : મુળ બગથળા ગામ નિવાસી હાલ મોરબી નિવાસી રાજેશભાઈ છગનભાઈ મેરજા ઉ.વ.51 તે સ્વ. છગનભાઈ નરશીભાઈ મેરજાના પુત્ર, ચતુરભાઈ નરશીભાઈ મેરજા, મગનભાઈ નરશીભાઈ...

મોરબી : રશ્મિબેન લલિતભાઈ વિડજાનું અવસાન

મોરબી :રશ્મિબેન લલિતભાઈ વિડજા (ઉ.વ.26) તે દુલર્ભજીભાઈ જીવરાજભાઈ વિડજાની પૌત્રી તથા લલિતભાઈની પુત્રી અને દીપકભાઈ, કમલેશભાઈની ભત્રીજી તેમજ રાહુલભાઈના બહેનનું તા.9ના રોજ અવસાન થયું...

મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની...

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલાનું અવસાન

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલા (ઉ.વ. ૫૮) તે મહેશભાઈ, પ્રવીણભાઇના ભાઈ તથા નિતિનભાઈના પિતાનું તા. ૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૪ને...

મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન 

મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી : યોગેન્દ્રભાઈ ત્રિભોવનદાસ પાવાગઢીનું અવસાન

મોરબી : યોગેન્દ્રભાઈ ત્રિભોવનદાસ પાવાગઢી(નિવૃત તલાટી) (ઉ.વ. ૮૧) તે ડો. કાંતિભાઈ, કીર્તિભાઈના ભાઈ, અશોકકુમાર, મનોજકુમાર, હિતેશકુમારના પિતા તથા વિશાલ, દર્શીત, વૈભવ, કેવલના દાદાનું તા....

મોરબી નિવાસી આયુષી નારણીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી આયુષીબેન કેતનભાઈ નારણીયા (ઉં.વ. 13) તે કેતનભાઈ ગોવિંદભાઈ નારણીયાના પુત્રી, ગોવિંદભાઈ પુંજાભાઈ નારણીયાના પૌત્રી, બેચરભાઈ ગોવિંદભાઈ નારણીયા, નરેશભાઈ ગોવિંદભાઈ નારણીયાના...

મોરબીના ગોરધનભાઈ જેઠાભાઇ મૈજડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગોરધનભાઈ જેઠાભાઇ મૈજડીયાનું આજરોજ તારીખ 13ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 16ને ગુરુવારે સાંજે 4 થી 6...

મોરબી નિવાસી મગનભાઈ કાંજીયાનુ અવસાન

મોરબી : મૂળ ચાચાપર હાલ મોરબી નિવાસી મગનભાઇ ચકુભાઈ કાંજીયા (ઉ.વ.69) તે ગીરીશભાઈ મગનભાઇ કાંજીયાના પિતા (મો.૮૧૪૧૨૧૪૧૪૧) સ્વ.અમરશીભાઇ ચકુભાઇ કાંજીયા અને પ્રાગજીભાઇ ચકુભાઇ કાંજીયાના...

મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલાનું અવસાન

મોરબી : મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલા, તે સ્વ. બાબુભાઇ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ. મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી(વિલે પાર્લે ટ્રસ્ટ), અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના આહીર સમાજનું ગૌરવ : કેલ્વિશા કવાડિયાએ SSCમાં મેળવ્યા 99.59 PR 

હળવદ : હળવદના મયુરનગરમાં એસ.એચ.ગાર્ડી હાઇસ્કુલમાં અભ્યાસ કરતી કવાડિયા કેલ્વિશા જીતેન્દ્રભાઈએ SSCમાં 99.59 PR મેળવી શાળા તથા આહીર પરિવારનું ગૌરવ વધાર્યું છે. સવારે 6:30...

મોરબી : ધો.12 કોમર્સમાં 97.74 PR મેળવતી હિરલ વરાણીયા 

મોરબી : મોરબીના ત્રાજપરના ભૂવનેશ્વરી પાર્કમાં રહેતા વરાણીયા હીરલ નવધણભાઇએ ધોરણ 12 કોમર્સમાં 97.74 PR મેળવ્યા છે. તેઓના પિતા નવધણભાઇ ચામુંડા ઇલેક્ટ્રિક નામની દુકાન...

લજાઈની દેવદયા માધ્યમિક શાળાનું SSCમાં ઝળહળતું પરિણામ

મોરબી : લજાઈની દેવદયા માધ્યમિક શાળા ધો - 10માં 96.77% પરિણામ સાથે સમગ્ર તાલુકામા દ્વિતીય નંબરે આવી છે કુલ 31 વિધાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓએ પાસ...

મોરબીમાં 14મીએ સુવર્ણપ્રાશનના ટીપાંનો કેમ્પ

મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તા.૧૪નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન...