મોરબી નિવાસી આયુષી નારણીયાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી આયુષીબેન કેતનભાઈ નારણીયા (ઉં.વ. 13) તે કેતનભાઈ ગોવિંદભાઈ નારણીયાના પુત્રી, ગોવિંદભાઈ પુંજાભાઈ નારણીયાના પૌત્રી, બેચરભાઈ ગોવિંદભાઈ નારણીયા, નરેશભાઈ ગોવિંદભાઈ નારણીયાના ભત્રીજીનું તારીખ 22-3-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-3-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ન્યૂ પ્રજાપત, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text