મોરબી નિવાસી રાજેશભાઈ મેરજાનું અવસાન

- text


મોરબી : મુળ બગથળા ગામ નિવાસી હાલ મોરબી નિવાસી રાજેશભાઈ છગનભાઈ મેરજા ઉ.વ.51 તે સ્વ. છગનભાઈ નરશીભાઈ મેરજાના પુત્ર, ચતુરભાઈ નરશીભાઈ મેરજા, મગનભાઈ નરશીભાઈ મેરજાના ભત્રીજા, રામજીભાઈ છગનભાઈ મેરજા, ધીરજલાલ છગનભાઈ મેરજા, રમેશભાઈ ચતુરભાઈ મેરજા, મનોજભાઈ ચતુરભાઈ મેરજા, ભરતભાઈ મગનભાઈ મેરજા, ભાવેશભાઈ મગનભાઈ મેરજાના ભાઈનું તારીખ 4/2/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 8/2/2024ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે અમૂલ એપાર્ટમેન્ટ, નંદનવન પાર્ક, રામકો બંગ્લોઝની પાછળ, લીલાપર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4:00 થી 7:00 કલાકે બગથળા તેમના નિવાસસ્થાન, પટેલ સોસાયટી, નકલંક મંદિરની સામે રાખવામાં આવ્યું છે.

- text