મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા.29ને ગુરુવારે ખરેડા મુકામે રાખવામાં આવેલ છે.

- text