મોરબી નિવાસી મગનભાઈ કાંજીયાનુ અવસાન

- text


મોરબી : મૂળ ચાચાપર હાલ મોરબી નિવાસી મગનભાઇ ચકુભાઈ કાંજીયા (ઉ.વ.69) તે ગીરીશભાઈ મગનભાઇ કાંજીયાના પિતા (મો.૮૧૪૧૨૧૪૧૪૧) સ્વ.અમરશીભાઇ ચકુભાઇ કાંજીયા અને પ્રાગજીભાઇ ચકુભાઇ કાંજીયાના ભાઈનું તારીખ 7 એપ્રિલ 2024 ફાગણ વદ-13 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11 એપ્રિલ ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન રમ્યવાટીકા સોસાયટી, અવની ચોકડી, મોરબી રાખેલ છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text

- text