નવા સાદુળકા નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયાનું ૯૫ વર્ષે અવસાન

- text


મોરબી : મૂળ નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબી નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયા (ઉ.વ.૯૫) તે ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા,ગણેશભાઈ દાનાભાઈ ભંખોડીયાના પિતા અને તુલસીભાઈ ભીખાભાઈ ભંખોડીયાના દાદા તેમજ શાંતાબેન ભીખાભાઈ ભંખોડીયાના સસરાનું તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ અવસાન થયું છે. સદગત નું બેસણું તા.૨૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૧:૦૦ વાગ્યા સુધી માહી એપાર્ટમેન્ટ ભડિયાદ કાંટે મોરબી-૨ ખાતે રાખેલ છે.

- text

- text