મોરબી નિવાસી મંગળાગૌરીબેન કાથરાણીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી (ઉં.વ. 87) તે ઠા. ચુનીલાલ કાલીદાસ કાથરાણી (જુના નાગડાવાસ વાળા)ના પત્ની, તે ઠા. ચંદ્રકાંત ચુનીલાલ કાથરાણી તથા ઠા. વિનોદ ચુનીલાલ કાથરાણી તથા ઠા. રાજેશ ચુનીલાલ કાથરાણી તથા ઠા મહેશ ચુનીલાલ કાથરાણી તથા ઠા. ભાવેશ ચુનીલાલ કાથરાણી તથા ચંદનબેન લલીતકુમાર ખખ્ખર તથા વિણાબેન રાજેન્દ્રકુમાર ચંડિભમ્મર તથા સુધાબેન અશ્વિનકુમાર જોબનપુત્રાના માતા, તે ઠા. નાનજીભાઈ જાદવજીભાઈ કારીયા (મોટા દહીંસરા)ના દીકરીનું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદગી તારીખ 23-1-2023 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text