મોરબી : મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિનું અવસાન

- text


મોરબી : શકત શનાળા નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિ(ઉ.વ.૭૬),તે હિતેન્દ્રભાઇ(અમુભાઈ)(૯૭૨૭૯૨૨૩૯૯),ગિરીશભાઇ(૯૯૧૩૫૩૩૩૭૬)ના પિતાશ્રી, જૈમી(૯૯૭૮૪૬૫૮૬૩),રૂપેશ, મન અને મિરલના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૨૯ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન શકત શનાળા ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text