મોરબી અમરેલીના પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલાનું અવસાન

- text


મોરબી : મોરબીના અમરેલી નિવાસી પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલા ઉ.54 તે ધનજીભાઈ તથા ભરતભાઇના ભાઈ અને યાજ્ઞિકભાઇના પિતાનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30ને શુક્રવારે બપોરે 4 થી 6 તેમના નિવાસસ્થાન અમરેલી ખાતે રાખેલ છે.

- text

- text