મોરબી : મોરબીના અમરેલી નિવાસી પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલા ઉ.54 તે ધનજીભાઈ તથા ભરતભાઇના ભાઈ અને યાજ્ઞિકભાઇના પિતાનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30ને શુક્રવારે બપોરે 4 થી 6 તેમના નિવાસસ્થાન અમરેલી ખાતે રાખેલ છે.
મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તારીખ 19મેને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ, મોરબી ખાતે પ્રથમ સ્નેહ મીલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંજે...
મોરબી : શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિર પાછળ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રી શક્ત શનાળા પ્લોટ શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024 પરીક્ષાનું શ્રેષ્ઠ...