મોરબી નિવાસી બાબુભાઇ ચનિયારાનું અવસાન 

- text


મોરબી : મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી બાબુભાઈ ગોકુળભાઈ ચનિયારા (ઉ.વ.74) તે રેવાભાઇના ભાઈ, તે જગદીશભાઈ (99099 68480) તથા નરેશભાઈ (99091 72955)ના પિતા, તે વશરામભાઈ તેમજ કેશવજીભાઈના કાકાનું તારીખ 30/10/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 31/10/2022 ને સોમવારે મોરબી મુકામે સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે તેમજ માણેકવાડા મુકામે સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન રાખેલ છે.

- text

- text