મોરબી નિવાસી રહેમતુલ્લાભાઈ ઇસ્માઈલભાઈ પંજવાણીનું અવસાન

- text


મોરબી : રહેમતુલ્લાભાઈ ઇસ્માઈલભાઈ પંજવાણી(ઉંમર વર્ષ 74) તે રહીમભાઈ રહેમતુલ્લાભાઈ પંજવાણી (બેન્ટેક એન્ટરપ્રાઇઝ- 98252 34215)ના પિતાનું તારીખ 28/8/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 1/9/2022 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન શનિદેવ મંદિર, અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text