માથક નિવાસી હેમીબેન ઉભડીયાનું અવસાન

- text


 

મોરબી: માથક નિવાસી હેમીબેન ગંગારામભાઈ ઉભડીયાનું તારીખ ૪/૮/૨૦૨૨, શ્રાવણ સુદ સાતમને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૫/૮/૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન તેઓના નિવાસ સ્થાન માથક મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text