મોરબી : ગીતાબેન માધવજીભાઈ જાદવનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગીતાબેન માધવજીભાઈ જાદવ(ઉ.વ. 47) તે જતીનના માતાનું તા, 21 ને સોમવારના રોજ અવસાન થયેલ છે . સદ્દગતનું બેસણું તા. 24 ને ગુરુવારે સાંજે 4 થી 5 રામેશ્વર મંદિર, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી -2 ખાતે રાખેલ છે.

- text

- text