મોરબી : મોરબી નિવાસી ગીતાબેન માધવજીભાઈ જાદવ(ઉ.વ. 47) તે જતીનના માતાનું તા, 21 ને સોમવારના રોજ અવસાન થયેલ છે . સદ્દગતનું બેસણું તા. 24 ને ગુરુવારે સાંજે 4 થી 5 રામેશ્વર મંદિર, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી -2 ખાતે રાખેલ છે.
મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 4 મેના રોજ વિવિધ વિસ્તારમાં રોડ વાઈડનિંગની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે.
આવતીકાલે તારીખ 4...
જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન...
મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી
Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે...