- text
મોરબી : અનસોયાબેન ઘનશ્યામભાઈ સુરાણી ઉ.વ.63 તે રાજુભાઇ, હસુભાઈ, પંકજભાઈના માતૃશ્રીનું તા.21ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને શુક્રવારના રોજ 3થી 5 રવાપરમાં આશીર્વાદ રેસિડેન્સી ખાતે આવેલ નિવાસ સ્થાને રાખેલ છે. હસુભાઈ મો.નં. 9904294726
- text
- text