મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયા (ઉ.72) તે જગદીશભાઈ તથા ઈશ્વરલાલના પિતાજીનું તા.29ના રોજ અવસાન થયું છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારે 3થી 6 તેમના નિવાસસ્થાન હરીપર (કેરાળી) ખાતે રાખેલ છે.
મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...
મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...
હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...