હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયાનું અવસાન 

- text


મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયા (ઉ.72) તે જગદીશભાઈ તથા ઈશ્વરલાલના પિતાજીનું તા.29ના રોજ અવસાન થયું છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારે 3થી 6 તેમના નિવાસસ્થાન હરીપર (કેરાળી) ખાતે રાખેલ છે.

- text

- text