મોરબી : ભારતીબેન પોપટલાલ બુધ્ધદેવનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબી હાલ અમદાવાદ નિવાસી ભારતીબેન પોપટલાલ બુધ્ધદેવ, તે પોપટલાલ હરગોવિંદભાઈના પત્નિ, મગનલાલ ઠાકરશી પુજારાની પુત્રી, રજનીકાંત, મીનાબેન હિતેષભાઇ માણેક અને ટીનાબેન કિશોરભાઈ ભોજાણીના માતાનું તા. 03 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 08 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે (મો. 98250 42617, 98250 44611)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text