મોરબી : નટવરલાલ પોપટલાલ કોટકનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નટવરલાલ પોપટલાલ કોટક (ઉ.વ.81), તે સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. રામજીભાઈ, સ્વ. રમણભાઈ, સ્વ.લીલાવંતીબેન, સ્વ.લલીતાબેનના ભાઈ, સ્વ.છોટાલાલ પ્રાગજીભાઈ કાનાબાર (ઘાટકોપર-મુંબઈ)ના જમાઈ, પરેશ, હિમાંશુ, પ્રીતિના પિતાશ્રી, અતુલ, ઉમેશ, દીપકના કાકા, નિખિલકુમાર, દીપ્તિબેનના સસરા તથા ક્રિશાના દાદાનું તા. 20/11/2021ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 26/11/2021ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. (પરેશભાઈ-90905 88888)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text