રાજપર (કું) : જમનાબેન શિવાભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : રાજપર (કું) નિવાસી જમનાબેન શિવાભાઈ દેત્રોજા(ઉ.વ.86),તે મનસુખભાઇ(97374 22442),સંજયભાઈ(99989 28548)ના માતાશ્રીનુ તા.3ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.7ને સોમવારના રોજ રાખેલ છે.લૌકિકપ્રથા બંધ રાખેલ છે.રમેશભાઈ હરખજીભાઈ દેત્રોજા મો.99095 76131,ઘનશ્યામભાઈ જેરામભાઈ દેત્રોજા મો.99256 42418,જીતેન્દ્રભાઈ હરખજીભાઈ દેત્રોજા મો.96626 55475,મણીભાઈ ચતુરભાઈ દેત્રોજા મો.96626 55289,ભુપતભાઇ ચતુરભાઈ દેત્રોજા મો.99248 85747,બળવંતભાઈ ચતુરભાઈ દેત્રોજા મો. 99740 01420

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text