મોરબી : ઊર્મિલાબેન ધીરજલાલ પિત્રોડાનું અવસાન
મોરબી : ઊર્મિલાબેન ધીરજલાલ પિત્રોડા( ઉ.વ. 67) તે ધીરજલાલ પ્રાગજીભાઈ પિત્રોડાના પત્ની, નિલેશભાઈ, જિતેન્દ્રભાઈના માતૃશ્રી તથા અશ્વિનભાઈ, સ્વ.ડાયાભાઇ, હરીશભાઈ, ભરતભાઇના ભાભીનું તા.16ને શુક્રવારના રોજ...
મોરબી (ધરમપુર) : દૂધીબેન અંબારામભાઈ માકાસણાનું અવસાન
મોરબી : દૂધીબેન અંબારામભાઈ માકાસણા ઉ.વ 88 તે ધરમશીભાઈ માકાસણા (સરપંચ, ધરમપુર), માલજીભાઈ, હસમુખભાઈ, હેમંતભાઈના માતાનું તા.18ના રોજ અવસાન થયું છે સતગતનું બેસણું તા...
હીરાપર : સોનલબેન રજનીકભાઈ ફેફરનું અવસાન
મોરબી : હીરાપર નિવાસી સોનલબેન રજનીકભાઈ ફેફર (ઉ.વ. 33)નું અવસાન તા. 11/10/2019 શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/10/2019 શનિવારના સવારે 8થી 10...
મોરબી : શામુબેન ગાંડુભાઇ જેઠલોજાનું અવસાન
મોરબી : પીપળી નિવાસી શામુબેન ગાંડુભાઇ જેઠલોજા (ઉ. વ. 95)નું તા. 25/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 27/10/2019ના રોજ બ્લોક નં. 14,...
મોરબીમા કાલે શિક્ષક સ્વ. કાનજીભાઈ સાણજાના બેસણામાં રક્તદાન કેમ્પ પણ યોજાશે
મોરબી : શ્રેષ્ઠ શિક્ષક તરીકે પોતાના જીવનકાળમાં સેવા બજાવનાર કાનજીભાઈ ગોવિંદભાઈ સાણજાનું ગઈકાલે અવસાન થતાં તેમનું બેસણું આવતીકાલે તા.15ના રોજ સવારે 8.00 થી 10.30...
મોરબી : જ્યોત્સનાબેન જયદેવભાઇ દવેનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : મૂળ નવા સાદુળકા, હાલ મોરબી નિવાસી મોઢ બ્રાહ્મણ જ્યોત્સનાબેન જયદેવભાઇ દવે (ઉ.વ. 65), તે જયદેવભાઇ દવેના પત્ની, મનીષભાઈ તથા અશ્વિનભાઈના માતા, પ્રવીણચંદ્ર,...
મોરબી : મહેન્દ્રભાઈ કે. લહેરુનું અવસાન-બેસણું
મોરબી : મહેન્દ્રભાઈ કે. લહેરૂ તે ડો. બીપીનભાઈ કે. લહેરૂ, સ્વ. પ્રફુલભાઈ કે. લહેરૂ તેમજ હંસાબેન બી. પંડયાના ભાઈ તથા ધવનીશ, ડો. વિરલ અને...
મોરબી : દુર્લભજીભાઈ માવજીભાઈ વિરમગામાનું અવસાન
મોરબી : દુર્લભજીભાઈ માવજીભાઈ વિરમગામાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને શનિવારે સાંજે 6થી 8 કલાકે પટેલનગર, હનુમંત એપાર્ટમેન્ટની બાજુમાં , સીએનજી પંપ સામે,...
મોરબી : મગનભાઈ ગોવિંદભાઇ લોરીયાનું અવસાન
મોરબી : મગનભાઈ ગોવિંદભાઇ લોરીયા ઉં.વ.૭૫ તે, છગનભાઇ, ચંદુભાઈ, ગોવિંદભાઇ લોરીયાના ભાઈ તથા કેશવજીભાઈ મનસુખ (પોપટલાલ)ના ભાઈ તથા અરવિંદભાઈ અને ભાવેશભાઈના પિતા તથા દીપકભાઈ...
સદગત ગંગારામભાઈ કરમશીભાઈ ઘરોડિયાની ઉત્તરક્રિયા બંધ રાખેલ છે
મોરબી : તારીખ 23/3/2020ને સોમવારે સદગત ગંગારામભાઈ કરમશીભાઈ ઘરોડિયાની રાખવામાં આવેલી ઉત્તરક્રિયા કોરોના વાઇરસથી બચવા તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવી છે. સદગતના પુત્રો નરભેરામભાઈ,...