મોરબી : મગનભાઈ ગોવિંદભાઇ લોરીયાનું અવસાન

- text


મોરબી : મગનભાઈ ગોવિંદભાઇ લોરીયા ઉં.વ.૭૫ તે, છગનભાઇ, ચંદુભાઈ, ગોવિંદભાઇ લોરીયાના ભાઈ તથા કેશવજીભાઈ મનસુખ (પોપટલાલ)ના ભાઈ તથા અરવિંદભાઈ અને ભાવેશભાઈના પિતા તથા દીપકભાઈ છગનભાઇ, વિપુલભાઈ ચંદુભાઈ, ભરતભાઇ ચંદુભાઈ, પરેશભાઈ કેશવજી અને અજયભાઈ મનસુખભાઈના કાકાનું તારીખ 7/2/20ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9/2/2020ને રવિવારે રાત્રે 08થી 10 વાગ્યા સુધી તેઓના નિવાસ્થાન વાઘપર ગામ ખાતે રાખેલ છે.

- text