- text
મોરબી : તારીખ 23/3/2020ને સોમવારે સદગત ગંગારામભાઈ કરમશીભાઈ ઘરોડિયાની રાખવામાં આવેલી ઉત્તરક્રિયા કોરોના વાઇરસથી બચવા તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવી છે. સદગતના પુત્રો નરભેરામભાઈ, ભગવાનજીભાઈ તથા અરવિંદભાઈએ તમામ સગા-સ્નેહીઓને આ બાબતની નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.
- text
સદગત બેચરભાઈ ટપુભાઈ સધરાકીયાની ઉત્તરક્રિયા બંધ રખાઈ
મોરબી : સદગત બેચરભાઈ ટપુભાઈ સધરાકીયાની ખેવારીયા (નવજીવનનગર) મુકામે તારીખ 23/3/2020ને સોમવારે રાખેલ ઉત્તરક્રિયા કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલાના ભાગરૂપે બંધ રાખવામાં આવી છે જેની નોંધ લેવા ભગવાનજીભાઈ બેચરભાઈ સધરાકીયા તથા સધરાકીયા પરિવારે જાહેર વિજ્ઞપ્તિ કરી છે.
- text