મોરબી : શામુબેન ગાંડુભાઇ જેઠલોજાનું અવસાન

- text


- text

મોરબી : પીપળી નિવાસી શામુબેન ગાંડુભાઇ જેઠલોજા (ઉ. વ. 95)નું તા. 25/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 27/10/2019ના રોજ બ્લોક નં. 14, ચિત્રકૂટ સોસાયટી, GIDC પાછળ, મોરબી ખાતે સવારે 8થી 10 કલાકે તથા જૂની પીપળી ગામમાં બપોરે 3થી 5 કલાકે રાખેલ છે.

- text